Category અદ્વેતાનંદ સ્વામી

દ્રવિડ દેશના દેવીવાળા મગ્નિરામને સાધું મહાદીક્ષા આપી ને ‘અદ્વેતાનંદ સ્વામી નામ પાડયું.

દ્રવિડ દેશના વિપ્ર મગ્નિરામને પ્રગટ ભગવાન મળે એવી તિવ્ર આકાંક્ષા હતી એટલે યુવાનવયે તીર્થોમાં ફરતો બંગાળ દેશમાં આવ્યો. ત્યાં સાંભળ્યું કે અહી પીપા મહારાજ હતા તેમના ઉપર શારદાદેવી પ્રસન્ન હતી, આથી થયું કે, ”મને પણ શારદાદેવી સિદ્ધ કરાવે એવો કોઈ…