Category અમદાવાદના ગીરધરલાલ શેઠ

શ્રીજીમહારાજે લોયાના વચનામૃતમાં ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી તે મયારામ ભટ્ટને પેરાવી, તે ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્રગણ્ય શ્રેષ્ઠી હતા. સૌ પ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો, આથી ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો. સમયજતા તેઓ પણ સત્સંગી થયા.એ સમયમાં અમદાવાદમાં શ્રીહરિના…