Category ગુણાતીતાનંદ સ્વામી

રાજકોટના લોહાણા જ્ઞાતિના આદર્શ સત્સંગી બહેન શ્રીનંદુબાઈ…

ભગવાન શ્રીસ્વામિનારાયણના સમયથી જ રાજકોટમાં સત્સંગ છે. બંધીયાના મૂળુંભાઇ ના બેનબાં શ્રી“લક્ષ્મીબા”, મીસ્ત્રી ઉકાભાઈ તથા માવજીભાઈ, શેઠશ્રી કરશનભાઈ ભગત, માહેશ્વર ભટ્ટ વગેરે રાજકોટના મુમુક્ષુઓ સહજાનંદ સ્વામીના આશ્રિત હતા. તેમની શ્રધ્ધા, ભક્તિ અને પ્રાર્થનાથી સહજાનંદસ્વામી અનેક વખત રાજકોટ પધારેલા. રાજકોટમાં ધીરે…

ધોરાજીમાં મુસલમાનને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરતા જ ટાઢક વળીને બોલી ઉઠયો કે ‘માધવજીભાઇ, આ તો  પરવરદિગારના કોઇ મોટા ઓલીયા પુરુષ છે.’

એકવખતે સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા થકા ધોરાજી પધાર્યા હતા. સ્વામીએ મંદિરે ઉતારો કર્યો અને દરરોજ ગામમાં લાલવડે જઇને સહુને કથા કરીને શ્રીહરિના મહીમાંની વાતો કરીને બ્રહ્મરૂપ કરતા હતા. એકદિવસે ભકતરાજ માધવજી દવેના ઘરે સ્વામીનો સહું સંતો સાથે થાળ…

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી રઘુવિરજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે ‘આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે,’

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી અને આદિ આચાર્યશ્રી રઘુવિરજી મહારાજશ્રી ને પરસ્પર ઘણું હેત હતું. બંને એકબીજાનો ઘણો મહીમાંથી આદરભાવ પણ રાખતા. રઘુવિરજીમહારાજ પોતે સતસંગના મોભી હોવા છતાયે સત્સંગ ના અતિ પીપાસું હતા, પોતે કથાવાર્તા સાંભળવાં માં પૃથુંરાજા સમાન ગુણવાન હતા. સંતો…

પંચાળાના ગરીબ હરિભક્ત મકન ઠક્કરે શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા.

જયારે શ્રીજીમહારાજે મુકતરાજ ઝીણાભાઇના આગ્રહે પંચાળાધામમાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા માં સદગુરુ શ્રીબ્રહ્માનંદ…

શ્રીજી મહારાજ ચોકીના થાણેદાર ને બોલ્યા જે, “અમે સ્વામિનારાયણ છીએ ને અમારા પરમભકત દરબાર અભેસિંહજીને તેડવા જઈએ છીએ.’

ગામ લોધિકાના દરબાર મુકતરાજ શ્રીઅભેસિંહજી માંદા હતા, તેમની તબિયત જોવા સારુ જુનાગઢથી જોગી સદગુરું શ્રીમહાપુરુષદાસ સ્વામી પોતાનું મંડળ લઈને લોધીકા આવ્યા. મંદિરે ઉતારો કરીને દરબારશ્રી પાસે જઈ ‘જય સ્વામિનારાયણ’ કર્યા ને બે ઘડી બેસી ભગવાનના મહીમાની બળભરી વાતો કરી. ત્યારે…

ઓઢાના સમઢિયાળાના વીરા શેલડીયા કહે કે, “સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન જેવા કહેવાય અને તેથી વધારે લઈ જાય તો તેની મોટ્યપ જાણીશ !”

ખાંભા તાલુકાના ગામ ઓઢાના સમઢિયાળામાં વીરાભાઇ શેલડીયા નામે એક કણબી શૂરવીર હરિભક્ત હતા. સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી અને ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી વગેરેના યોગથી સત્સંગી થયેલા આ પુર્વ જન્મના મુમુક્ષું એવા સમઢિયાળાના વીરાભગત શેલડીયાની દ્રઢ નિષ્ઠા, પ્રગટ પ્રભુંની પ્રાપ્તિ નો…

મેપાભક્તે શ્રીજીમહારાજને વિનંતી કરીને કહ્યું જે, હે મહારાજ ! પોષ મહિનાની ટાઢ બવ છે, તે સવારે તેડવા આવજો.’ ત્યારે શ્રીજીમહારાજ કહે, ‘ભલે સવારે આવશું.’

ગામ બગસરામાં કૃપાનંદ સ્વામી અને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના યોગથી ભગવાનભાઇ, રૈયાભાઇ, ઉકાભાઇ, કરશનભાઇ, ભગાભાઇ તેમજ સથવારા કુટુંબના વેલાભાઇ ને મેપાભાઇ, તેમજ કોળી પરિવારો માં ખુબ સારો સત્સંગ થયો હતો. હરિભકત વેલાભાઇ, મેપાભાઇ વગેરે સહુ અવાર નવાર સંધમાં ગઢપુર જઇને શ્રીહરિની…

સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી: “દરબાર, કુંવર જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા.…

ગણોદના ભીમજીભાઇના પુત્ર હરિરામ આચાર્ય પ્રવર રઘુવિરજી મહારાજના હાથે દીક્ષા લઇને “ઇશાનંદજી બ્રહ્મચારીજી” એવું નામ ધારણ કર્યું.

ગામ ગણોદ માં ભીમજીભાઇ અને દેવરાજભાઇ નામે પવિત્ર વિપ્ર ભાઇઓ હતા. આ બંને ભાઇઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા. અગાઉ જ્યારે શ્રીજીમહારાજ ગણોદ પધારેલા ત્યારે આ બંને પવિત્ર બ્રાહ્મણોએ રસોઇ કરીને શ્રીહરિને જમાડીને રાજી કર્યા હતા. આ ભીમજીભાઇ લોધિકા દરબાર…

શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..!’

સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહરિ સહું સંતો-ભક્તો સાથે ભકતરાજ ઝીણાભાઇનો અતિ સ્નેહ અને માથે પાઘડી નહી બાંધવાના પ્રણને વશ થઇને પંચાળા પધાર્યા. ઝીણાભાઇએ સહુની અતિ મહીમાંએ સરભરા કરી. શ્રીહરિને રંગોત્સવ કરવા સારું અરજ કરી, પ્રભુંએ સંમતિ આપતા ઝીણાભાઇએ…

કેશવજી દવે પોતાના દિકરા પિતાંબરને કહે કે ”ઉઠ્ય ઉઠ્ય પિતાંબર દિવો કર્ય..! આપણી ગાયને શ્રીજીમહારાજ અને ગુણાતિતાનંદ સ્વામી આવીને અક્ષરધામમાં તેડી ગયા.”

ગુરુદેવ રામાનંદ સ્વામી એ શ્રીજીમહારાજને ધર્મધુંરા સોંપી અને થોડે સમયે પોતે અક્ષરધામ સીધાવ્યા. શ્રીહરિ અવારનવાર ગામ ધોરાજી એ પધારતા હતા. લાલવડની એ મહાપ્રસાદીની જગ્યા કે જયાં શ્રીહરિ વેલ્ય ઉપર બેસીને સભા કરી હતી, એ અતિ પવિત્ર જગ્યાએ સ્વામી માધવચરણદાસજીએ શ્રીહનુંમાનજી…

મોટા આંકડીયાના પિતાંબર ત્રિવેદી કાયમ કહેતા કે “આ બધોય પ્રતાપ શ્રીહરિ ને ગુરુદેવ બાલમુકુંદદાસ સ્વામીના આશીર્વાદનો છે.”

અમરેલી પાસેના ગામ મોટા આંકડીયા માં પવિત્ર બ્રાહ્મણ અને એકાંતિક ભકત એવા પિતાંબરભાઇ ત્રિવેદી રહેતા હતા. નાનપણથી સંતોના યોગે સત્સંગ માં રંગાયેલા હોવાથી તેઓને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી તથા બાલમુકુંદદાસ સ્વામી તથા સર્વ શિષ્યમંડળ પ્રત્યે એમને બહુ જ આત્મભાવ હતો. તેઓ…

લીલાખાના પાંચાભાઈનાં અંધ દીકરી પૂંજીબેનને ભક્તવત્સલ શ્રીહરિએ દ્રષ્ટિ આપી

ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા અવારનવાર ગામ લીલાખા પધારતા. અહીંના ગામધણી ભકતરાજ મુંજા સુરુની શ્રદ્ધા-ભક્તિથી સ્વામી અહીં વિચરણ માં રોકાણ કરતા. સદગુરું ગુણાતિતાનંદ સ્વામી કથા-વાર્તા કરી ગામ લોકોને સદાચાર અપનાવી, વ્યસન તેમજ કુસંગથી મુક્ત કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરિપુર્ણ…