Category જીવીબાઇ

રામપરાના કમળશી શેઠ ને જીવીબાઇ ઘરવખરી લઈ ને ગઢપુર રહેવા આવ્યા.

એકવખતે શ્રીજીમહારાજ કારીયાણીથી ગઢપુર આવી રહ્યા હતા. કારીયાણીથી આઠ દસ ગાવનો પંથ કાપતા રસ્તામાં રામપરા નામે ગામ આવ્યું. ગામનું પાદર આવ્યું એટલે શ્રીજીમહારાજે ગાડું હાંકતા પાર્ષદને કહ્યું, “ગઢડા હજી આઘું છે તેથી આવતા વાર લાગશે. તડકો ચડ્યો છે તો કૂવે…