Category દરબાર આલાવાળા

સ્વામી કહે ‘તમે ગામના દરબાર છો, આં તો ભગવાનનો દરબાર છે, આંહી મંદિરમાં તો ભગવાનને ભજે એ ભકત મોટો, બાકી લોકમોટાઇ તો ભગવાનના દરબારમાં નથી.’

અમરેલીના ખારાપાટ પ્રદેશમાં વાંકિયા નામનું સત્સંગમાં ઘણું પ્રસિધ્ધ એવું ગામ છે. ગુણાતીત જોકના સંતોના વિચરણથી આ પ્રદેશ અને આ ગામમાં સત્સંગ થતા ઘણા મુકતો થયા છે. સદ્. શ્રી બાલમુકુંદદાસજી સ્વામીની પ્રેરણાથી આ વાંકિયા ગામમાં મંદિરનો પાયો નંખાયો. થોડા જ સમયમાં…