Category ધર્મજીવનદાસજી

પંચાળાના ગરીબ હરિભક્ત મકન ઠક્કરે શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને રાસલીલામાં રાજી કર્યા હતા.

જયારે શ્રીજીમહારાજે મુકતરાજ ઝીણાભાઇના આગ્રહે પંચાળાધામમાં  સહું સંતો-ભક્તો સાથે અદભુત રાસોત્સવ કર્યો, ત્યારે ગામના ગરીબ હરિભક્ત એવા મકન ઠક્કરે પોતાના ઘરેથી લાવીને શ્રીજીમહારાજને ચરણે ઝીણા ઘૂઘરા બાંધીને એ ઐતિહાસિક રાસલીલામાં રાજી કર્યા હતા, એ પળને કિર્તનમાં કંડારતા માં સદગુરુ શ્રીબ્રહ્માનંદ…

સદગુરુ બાલમુકુંદદાસ સ્વામી: “દરબાર, કુંવર જ્યારે અમારા દર્શને આવેલા ત્યારે અમે એના લલાટે લેખ વાંચી લીધેલા, એ સારું તો અમે એને સાધુ થવા કહ્યુ હતું, પણ તમે પુત્રમોહમાં અમારી વાતનો મર્મ સમજી શક્યા નહી. હશે, જેવી શ્રીહરિની મરજી.”

સદગુરુ ગોપાળાનંદ સ્વામીના અવારનવાર મેંગણી દરબાર માનસિંહ બાપુંના દરબારમાં પધારતા હતા. દરબારશ્રી માનભાં બાપુએ સ્વામીના યોગે જ દારું-માંસ વગેરે વ્યસનો તજીને સત્સંગ સ્વીકાર્યો હતો. ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે સતંસગ માં જાણીતા પોતે ‘મેંગણીના માનભાં બાપુ’ એવે નામે એકાંતિક ભકત થયા હતા.…