Category ધોરાજી

ધોરાજીમાં મુસલમાનને સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના દર્શન કરતા જ ટાઢક વળીને બોલી ઉઠયો કે ‘માધવજીભાઇ, આ તો  પરવરદિગારના કોઇ મોટા ઓલીયા પુરુષ છે.’

એકવખતે સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતા થકા ધોરાજી પધાર્યા હતા. સ્વામીએ મંદિરે ઉતારો કર્યો અને દરરોજ ગામમાં લાલવડે જઇને સહુને કથા કરીને શ્રીહરિના મહીમાંની વાતો કરીને બ્રહ્મરૂપ કરતા હતા. એકદિવસે ભકતરાજ માધવજી દવેના ઘરે સ્વામીનો સહું સંતો સાથે થાળ…

‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’

ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા. ધોરાજી ગામમાં સ્વામીએ સદાવ્રત પણ ચાલું કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાઘુ-સંત અભ્યાગતો ને કાયમ અતિ…

કેશવજી દવે પોતાના દિકરા પિતાંબરને કહે કે ”ઉઠ્ય ઉઠ્ય પિતાંબર દિવો કર્ય..! આપણી ગાયને શ્રીજીમહારાજ અને ગુણાતિતાનંદ સ્વામી આવીને અક્ષરધામમાં તેડી ગયા.”

ગુરુદેવ રામાનંદ સ્વામી એ શ્રીજીમહારાજને ધર્મધુંરા સોંપી અને થોડે સમયે પોતે અક્ષરધામ સીધાવ્યા. શ્રીહરિ અવારનવાર ગામ ધોરાજી એ પધારતા હતા. લાલવડની એ મહાપ્રસાદીની જગ્યા કે જયાં શ્રીહરિ વેલ્ય ઉપર બેસીને સભા કરી હતી, એ અતિ પવિત્ર જગ્યાએ સ્વામી માધવચરણદાસજીએ શ્રીહનુંમાનજી…