Category બેચર શેઠ

જીવુંબાં એ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને શ્રીહરિને રાજી કર્યા.

શ્રીજીમહારાજ ગઢપુરમાં બીરાજતા હતા. એકદિવસે શ્રીહરિ સંતો-ભક્તો સાથે રાધાવાવે પધાર્યા હતા. શ્રીહરિ સન્મુખ સહું સભામાં બેઠા હતા અને શ્રીહરિની અમૃતવાણીનું સહુ પાન કરતા હતા. એ વખતે પ્રેમમુર્તિ એવા સદગુરુ સચ્ચિદાનંદ સ્વામીએ રાધાવાવે વાડીમાં શ્રીહરિના થાળ સારું રીંગણી વાવેલી, તે જોઈ…

શ્રીઘનશ્યામ મહારાજે પોતે પ્રત્યક્ષ પધારીને છપૈયા મંદિરના કારભારી બેચર શેઠ અને મંદિરના હૂંડીના રોકડા રુપીયાની રક્ષા કરી

એક સમયે છપૈયાપુરમાં મંદિરનું કારખાનું ચાલતું હતું, તે સારું અમદાવાદથી આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે છ હજાર રૂપિયાની હુંડી લખાવીને બંગલા શહેરમાં શેઠ અનુમલ જીવણમલની દુકાને હરિભક્તો સાથે મોકલાવી. ત્યારે હુંડી પહોંચી જવાથી શેઠે છપૈયાપુરમાં મંદિરના કારભારી એવા બેચર કોઠારીને ખબર મોકલાવી…

શ્રીજીમહારાજે લોયાના વચનામૃતમાં ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી તે મયારામ ભટ્ટને પેરાવી, તે ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્રગણ્ય શ્રેષ્ઠી હતા. સૌ પ્રથમ તેમને સંતોના શહેરના વિચરણ થકી પરિચય થયો ને તેમને સત્સંગનો ઘણો ગુણ આવ્યો, આથી ભગવાન શ્રીસ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ પ્રત્યે તેમને સદભાવ થયો. સમયજતા તેઓ પણ સત્સંગી થયા.એ સમયમાં અમદાવાદમાં શ્રીહરિના…