Category માઢ મેડી

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્…

જેસંગભાઇ, જાઓ અમે વર આપીએ છીએ કે ‘આ તમારી માઢ મેડી હેંઠેથી જે જીવ ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ…’ નામ રટણ કરતા જાહે એમનું કલ્યાણ થશે..! ને એને જમનું તેડું નહીં આવે..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્…