Category મીંયાજી

સાવરકુંડલાના મીંયાજી: ‘માન વિના કેવળ ભગવાનની પ્રસન્નતા ને અર્થે ભગવાનની ભક્તિ તો રતનજી અને મિંયાજી જેવા કોઇક જ કરતા હશે.’

એકસમે શ્રીહરિ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં બિરાજતા હતા. લીંબતરૂં તળે સંતોભકતો ની સભા ભરીને બેઠા હતા, ચકોર-ચંન્દ્રની પેઠે સહું કોઇ શ્રીહરિની અમૃતવાણી સાંભળી રહ્યા હતા, આ વખતે વાંકડી મૂંછો, તેજસ્વી કપાળ અને સાદો મુસલમાની પોશાક અને કેડે તલવાર બાંધેલ એક કાંઠાળો…