Category રામાનંદ સ્વામી

માણાવદરના આલસી ઘાંચી કહે, “ઘોડાને કાંઇ ખાણ-ખુટણ ખવરાવવું નહિ ને ઠાલા મફતના પાનીઓ મારો છો તે હખણાં રહો. નહિતર, પછાડીશ તો સો વર્ષ અબઘડી પુરા થઇ જશે.”

એકવખત ગુરૂદેવ શ્રીરામાનંદ સ્વામી માણાવદર પધાર્યા અને બપોર પછી ગામથી પૂર્વ તરફ લક્ષ્મીવાડીએ નહાવા ગયા. ત્યાં સ્નાન કર્યા પછી બોરડીના ઝાડ નીચે આસન ઉપર બેઠા અને આજુબાજુ સંતદાસ, ભાઇરામદાસ સ્વામી, મુક્તાનંદ સ્વામી તથા મયારામ ભટ્ટ, ભીમભાઇ, પર્વતભાઇ, આંબાભક્ત, જેઠાભક્ત, શામજીભક્ત…

‘મહારાજ પણ ખરા છે હો, આ હરજીવન ભણ્યો છે એને કાંય ન દીધું ને ઓલા ત્રણેય નાના ભાઇઓ અભણ છે એને રામાયણનાં કાંડ આપ્યા..!’

ગામ ધોરાજીમાં ગુરુદેવ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ હતો, અવારનવાર ગુરુદેવ રામાનંદ સ્વામી પોતે પધારતા અને પરમભકત વિપ્ર માવજી દવે ના ઘરે ઉતારો કરતા. ધોરાજી ગામમાં સ્વામીએ સદાવ્રત પણ ચાલું કરાવેલું જે માવજી દવે ચલાવતા અને સાઘુ-સંત અભ્યાગતો ને કાયમ અતિ…