Category વાસંગીનાગનું મંદિર

વ્યાપકાનંદ સ્વામી ગામડા ફરવા ગયા. તે ફરતા ફરતા થાનગઢમાં વાસંગી નાગનું મંદિર છે તેમાં રાત રહ્યા, તે મંદિરના ઘુમટમાં સ્ત્રીની પુતળીઓ ચિતરેલી હતી, તેની સામે સ્વામીએ જોયું ત્યાં તે પુતળીઓ જાણે સજીવન નાચતી હોય કે શું ?

એકવખતે શ્રીજીમહારાજ મછીઆવ ગામે પધાર્યા. ત્યાંના સત્સંગીજનો સર્વે ગાજતે વાજતે શ્રીજીમહારાજની સન્મુખ આવ્યા. સૌ વાજતે ગાજતે શોભાયાત્રા કાઢીને ગામમાં આવ્યા અને બાપુભાઇને ઘેર ઉતારો કર્યો. બાપુજીભાઇએ સારાં સારાં ભોજન તથા વ્યંજન કરાવીને મહારાજને જમાડ્યા. ત્યાર પછી મહારાજને દર્શને આવેલા ગામના…