Category શ્રીજીમહારાજ

ભૂજનગરમાં શ્રીહરિ બોલ્યા જે ‘છ કર્મ છે તે સત્સંગીઓને નિત્ય કરવાં ને બ્રહ્મચર્ય વ્રત પાળવું અને પારકી સ્ત્રીથી ધનુષ્ય જેટલે દૂર ચાલવું’.

સંવત ૧૮૭૯માં ફાગણ માસમાં શ્રીનરનારાયણ દેવના મુર્તિપ્રતિષ્ઠા વખતે શ્રીહરિ ભૂજનગરમાં બિરાજતા હતા, એ વખતે સંતો-ભકતોની વિશાળ સભામાં ડોસાભાઇ વિપ્રે પૂછ્યું જે, હે મહારાજ ! આપશ્રીને આ બ્રહ્માંડમાં પધારવાના જે હેતુ છે તે તો કહ્યા, પરંતુ તમારા પૂર્વે જે ચોવીશ અવતારો…

શ્રીજી મહારાજે જુદાં જુદાં ૧૧૪ પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા

શ્રીજી મહારાજે જુદાં જુદાં પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા તેની યાદી. ૦૧. લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું, ‘પરમહંસને બાઈઓ સાથે અડવું કે બોલવું નહિ.’૦૨. બબ્બે જણને ધ્યાનમાં સામસામા બેસાડતા, તેમાં ઊંઘવું નહિ તથા સંકલ્પ ન કરવો.૦૩. લોજમાં પાંચ…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે…

સુંદરિયાણાના હેમરાજશાં શેઠ દીકરાઓને કહે ‘સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક..!’

સંવત ૧૮૬૪માં શ્રીજીમહારાજ ધંધુકાથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણાના રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યાં, ત્યારે ત્યાંના પ્રતિષ્ઠીત વણિક હેમરાજશાં શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજીમહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા. આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં…

મોંઘીબાં તમે તો બહું મોંઘા થશો…

અષાઢી સંવત ૧૮૬૮ના શ્રાવણ મહિનામાં શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. સભામાં ભક્તોને પૂછયું, “ભક્તો તમારા ધ્યાનમાં આકાશેથી તારોડિયો ખરે એવી ગતિવાળું અને જગતમાં એની તોલે કોઈ નજરમાં ન આવે એવું જાતવાન ઘોડું ખરું?” ત્યારે સભામાં બેઠેલા સુરાખાચર, માંચાખાચર, અલૈયાખાચર આદિ કાઠી…

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ…

ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ

એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે…