Category શ્રીપુરુષોત્તમચરિત પુષ્પમાળા

વહેલાલના જેસંગભાઇના પિતા રઘુનાથદાસ શ્રીહરિના ચરણે પ્રાર્થના કરતા થકા બોલ્યા કે ‘હે પ્રભું, જ્યારે આવે મારો અંતકાળ, તમે પધારજો તતકાળ..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્…

શ્રીહરિએ ગામડીં ગામ સીમાડા માં જમનું તેડું નહીં એવો અદભૂત અભય વર આપ્યો ..!!

એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યા…

શ્રીહરિએ ધમડકા દરબારશ્રી રાયધણજીને કહ્યું કે ‘તમે ટેકીલા ક્ષત્રિય છો, અને અમારા પણ ભકત કહેવાઓ છો, તમે આમ દિકરીઓને દૂધપીતી કરીને મહાપાપ કરો એ યોગ્ય નહી,”

આજથી અઢીસો વરહ પુર્વે સાંપ્રત સમાજમાં સ…

ગામ ખડાલના રણછોડ ભક્તને યાદ કરતાં શ્રીહરિએ કહ્યું કે ‘એના રચેલા પદો જેવા ભગવાનના લીલાચરિત્રો કે ગુણગાન ના પદો હોય તો ગાવવા અને સાંભળવા..!’

સંવત ૧૮૭૭ ના માગશર સુદી પડવાના ગામ લોયા…

જેસંગભાઇ, જાઓ અમે વર આપીએ છીએ કે ‘આ તમારી માઢ મેડી હેંઠેથી જે જીવ ‘સ્વામિનારાયણ સ્વામિનારાયણ…’ નામ રટણ કરતા જાહે એમનું કલ્યાણ થશે..! ને એને જમનું તેડું નહીં આવે..!’

શ્રીહરિ જેતલપુરમાં રંગમહોલમાં સંતો-પાર્…

શ્રીહરિ સૌના ઉપર અતિ રાજી થયા અને વર દીધો કે ‘મરણ સમયે ગામડીં ગામના સીમાડા માં જમનું તેડું નહીં’

એકસમે શ્રીહરિ અમદાવાદ બિરાજતા હતા, ત્યા…

સુરાભક્તના લોયા ગામે શ્રીહરિ કૂવો જોવા પધાર્યા ને બોલ્યા કે “આ કૂવામાં તો પાતાળ સુધી પાણી છે, ને વળી આ તો પાતાળીયો કૂવો છે.”

સંવત ૧૮૭૭ના કાર્તિકવદ પડવાની પ્રાતઃકાળન…

શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..!’

સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહ…

શ્રીજીમહારાજે લોયાના વચનામૃતમાં ગરમ પોશની રાતી ડગલી પહેરી હતી તે મયારામ ભટ્ટને પેરાવી, તે ડગલી હાલ માણાવદર શ્રીસ્વામિનારાયણ મંદિરમાં દર્શન આપે છે.

અમદાવાદ શહેરમાં બેચરશેઠ નગરશેઠ અને અગ્ર…

મોટીબાં: ‘તારા જેવું મુંને શીખવાડ્ય, નહી તો થાશે આમા વઢવેડય..!’

એવા ભકતોના ચરિત્ર ગાતા, નથી હૈયા માં હે…

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભા…