Category શ્રીભકતચિંતામણીના મુકતોના ચિંતનમાંથી….

વારણાંના પૂતળીબાઈ મહારાજને પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી.

એકવખતે શ્રીજીમહારાજ ધોળકા તાલુંકાનાં વારણાં ગામે પોતાના પ્રેમીભકત પૂતળીબાઈને ઘેરે પધાર્યા. સંધ્યાટાણું થવા આવ્યું હતું, ગામના સૌ કોઇ ખેડું પોતાના ખેતીકામ પુરા કરીને ગામભણી પાછા વળતા હતાં, ગાયોના ગૌધણ ચરીને ગામભણી આવતા હતા. શ્રીજીમહારાજને પોતાના ફળીમાં આવ્યા જોઇને પુતળીબાઇ તો…

રાજપુરના જેશંકરભાઇ પટેલ કહે કે “ભલે, દિકરો તો ચાલ મારી સાથે… આપણે બંને સાથે જ શ્રીજીમહારાજની સાથે અક્ષરધામ માં જઇએ.”

સંવત ૧૮૬૧માં શ્રીહરિ રાજપુર ગામે બે વખત પધાર્યા હતા. પ્રથમ વખત લાંઘણોજ માં પરમહંસોને દીક્ષા આપીને રાજપુર પધાર્યા અને રાત રહીને ગામ કૂંડાળ આવ્યા. વળી ફરીને એજ વરહે કરજીસણથી ચાલ્યા તે ડાંગરવા થઇને રાજપુર પધાર્યા ને પરમભકત નરોત્તમભાઇને ઘેર ત્રણ…

ગુજરાતના મહિલા મુકતોએ શ્રીહરિ પાસે ફગવામાં માગ્યું કે ‘મહા બળવંત માયા તમારી , જેણે આવરીયા નરનારી..!’

ભગવાન શ્રી સ્વામિનારાયણે ભારતીય સંસ્કૃતિના દરેક વ્રત ઉત્સવોને ભક્તિભાવથી ને ધર્મમર્યાદામાં રહીને ઉજવ્યા છે. દરેક ઉત્સવ ઉજવણીને મહીમાંસાથે સમાજજીવનનું ગરિમાપૂર્ણ સ્થાન આપી ભારતીય સસ્કૃતિને જીવંત બનાવી. છપૈયા, અયોધ્યા, પીપલાણા, લોજ, કારીયાણી, ગઢપુર, ભુજ, ડભાણ, કરિયાણા , નાગડકા, ધમડકા, વડતાલ, પંચાળા,…

ધાંગન્ધ્રાના બેચર પંચોલી “મારે તો પુસ્તક લઈ જઈ શ્રીજીમહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.”

શ્રીજીમહારાજ વડતાલ જ્ઞાનબાગમાં ઊંચા ઓટલા પર બિરાજીને શ્રીહરિ પોતાના ભક્તો સુખ આપે છે. દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રીહરિ સૌને કુશળ સમાચાર પૂછે છે. કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુ ને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવી…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે…

સુંદરિયાણાના હેમરાજશાં શેઠ દીકરાઓને કહે ‘સ્વામી વલ્લભ એક, બિજા બાવા જગતમાં અનેક..!’

સંવત ૧૮૬૪માં શ્રીજીમહારાજ ધંધુકાથી ૨૨ કિલોમીટરના અંતરે આવેલ સુંદરિયાણાના રાજા ડોસા ખાચરના આમંત્રણે એમના દરબારગઢમાં પધાર્યાં, ત્યારે ત્યાંના પ્રતિષ્ઠીત વણિક હેમરાજશાં શેઠના બંને દીકરાઓ વનાશા અને પૂંજાશા શ્રીજીમહારાજ પાસે વર્તમાન ધારણ કરીને સત્સંગી થયેલા. આ હેમરાજ શેઠ ધ્રાંગધ્રાની આખી નાતમાં…

સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠના દિકરા વનાશા અને પુંજાશા….

ગામ સુંદરિયાણાના શ્રીહરિના દ્રઢ નિશ્ચયી હેમરાજશાં શેઠની ઉત્તરક્રિયા વખતે એમના દિકરાઓ વનાશાં અને પુંજાશાંની વિનંતિએ શ્રીહરિ સહું સંતો-ભકતો સાથે સુંદરિયાણા પધાર્યા અને ઉત્તરક્રિયા કરાવીને તેમા સહુંને જમાડ્યા.તે સમય દરમિયાન સુંદરીયાણામાં વસંતપંચમીનો ભવ્ય રંગોત્સવ કર્યો, શ્રીહરિને અતિ રાજી કર્યા આથી રંગથી…