Category અક્ષય તૃતીયા

ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી

સંવત ૧૮પ૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દિવસે સવારના પહોરમાં ગામ ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી. આશરે પ૦–૬૦ બાવાઓ હતા. તેમાં એક મહંત, એક અધિકારી, એક કોઠારી, એક પૂજારી, બે ભંડારી, બીજા કોઈ હાથી સંભાળનારા, કોઈ…