Category અક્ષરધામમાં સીધાવ્યા

ગોંડલના જગમાલભાઇને શ્રીહરિ અંતકાળે તેડી ગયા.

સૌરાષ્ટ્રમાં ગોંડલ ના દેવાજીનો રાજપરિવાર સદગુરૂ રામાનંદ સ્વામી વખતથી સત્સંગ માં રંગાયેલ હતો. રામાનંદ સ્વામી સ્વધામ સીધાવ્યા અને શ્રીહરિ ગાદીએ આરૂઢ થયા પછી દરબાર દેવાજી ને એમના ભાઇ હઠીસીંહને શ્રીહરિમાં અતિ સ્નેહ બંધાયેલ હતો. શ્રીહરિને વખતોવખત ગોંડલમાં તેડાવીને અતિ સ્નેહે…

ગામ કુંકાવાવના સુંદરજીભાઇ ગીલા સમર્થ સદગુરુ સંત બાલમુંકુંદદાસ સ્વામીના આશીર્વાદે બોલતા ચાલતા દેહ છોડીને અક્ષરધામમાં સિધાવ્યા.

ગામ કુંકાવાવમાં સુંદરજીભાઇ ગીલા નામે લોહાણા જ્ઞાતિમાં શ્રીહરિના એકાંતિક ભકત હતા. તેઓ બાલમુંકુંદદાસ સ્વામી, નારાયણદાસ સ્વામી, કૃષ્ણચરણદાસ સ્વામી વગેરે સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી ની જોકના સંતોના યોગે આત્મનિવેદી ભકત થયા હતા. પોતાની આર્થિક પરીસ્થીતી સાધારણ હોવા છતા સંતો જ્યારે જ્યારે કુંકાવાવ…

શ્રીજીમહારાજ બોલ્યા જે ‘દરબારે તો મને પટારામાં કેદ કરી દીધો છે, ને કોઇ અમારી સંભાળ રાખતું નથી.’

સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતિતાનંદ સ્વામી એ જુનાગઢ મંદિરની મહંતાઇ લીધા સમયે શ્રીહરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે બે મહીના જુનાગઢ પધારતા અને સહું સંતો-ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા.એકવખતે સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જુનાગઢ પધાર્યા. આ વખતે ગણોદના એકાંતિક…

સ્વામીએ ધના ભક્તને કહ્યું, ‘ઘંટી વેંચી તે હવે દળશો શેણે?’ ત્યારે ધના વિપ્ર કહે, ‘મા-બાપ! શ્રીજીમહારાજની આજ્ઞા છે તો અમારે વરહદાડે કાંક ધર્માદો તો આપવો જોઇએ ને!’

ગીરગઢડાના પાસે વડવીયાળા નામે એક ગામ આવેલું છે, આ વડવીયાળા ગામમાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજ્યાઁનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુંઓને સત્સંગ કરાવેલ. ગામમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદગુરુ વૃજ્યાનંદ સ્વામીએ કરાવેલ. આથી ગામમાં સંતોના યોગે ઘણા…