Category અક્ષરમુકતો

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી રઘુવિરજી મહારાજને હાથ જોડીને બોલ્યા કે ‘આપતો અમારા મોભી ને સતસંગના ધણી છો, અમારી ભૂલ્ય હોય તો અમને કહેવાનો કે દંડ કરવાનો પુર્ણઅધિકાર છે,’

સદગુરૂ ગુણાતિતાનંદ સ્વામી અને આદિ આચાર્યશ્રી રઘુવિરજી મહારાજશ્રી ને પરસ્પર ઘણું હેત હતું. બંને એકબીજાનો ઘણો મહીમાંથી આદરભાવ પણ રાખતા. રઘુવિરજીમહારાજ પોતે સતસંગના મોભી હોવા છતાયે સત્સંગ ના અતિ પીપાસું હતા, પોતે કથાવાર્તા સાંભળવાં માં પૃથુંરાજા સમાન ગુણવાન હતા. સંતો…