Category અખંડાનંદ સ્વામી

લીંમલી ગામના સગરામે કહ્યું “ભટ્ટજી, વિષય ચિત્તમાં રહ્યા છે, કે ચિત્ત વિષયમાં રહ્યું છે?”

ઝાલાવાડના સુરેન્દ્રનગરના લીંમલી ગામના મુમુક્ષું અને મુકતરાજ એવા સગરામ વાઘરી (દેવીપૂજક)ને સદગુરુ મુકતાનંદ સ્વામીના યોગથી સત્સંગ થયો અને વર્તમાન ધારણ કરી ને પોતે સત્સંગી થયા. પોતે બ્રાહ્મણના જેવા ધર્મ પાળે ને છેડાવ્રત પાળે. લીમલીંના આ સગરામ વાઘરી પહેલા ઝાલાવાડના લીંબડી…