Category અઢાર કાંટા

કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશના તેરા ગામે હરિભક્ત ભીમજીભાઇને ઘેર વિરાજમાન હતા. ત્યાં ભીમજીભાઇને આજ્ઞા કરી કે તમે માણસ મોકલાવીને કાળાતળાવ ગામે સમાચાર દેવરાવો કે…. શ્રીહરિ કેછે ભીમજીને, સુણો તમે એક વાત..! ખબર આપો તેરા ગામે, સત્સંગીને ખ્યાત..!! કાળે તળાવે આવજ્યો, ત્યાં…