Category ઉતાવળી નદી

સુરાબાપુએ પ્રશ્ન પુછ્યો કે “મહારાજ.. ભણું, ગોપીયું શ્રીકૃષ્ણભગવાનની વેણુંનાદ સાંભળતા પોતાના પુત્ર-પરિવાર મેલી ને હાલીયું’તી, તે હાલમાં કળજુગ માં એવા કોઇ ભકતો હશે કે ?

એકવખતે શ્રીહરિ ધોળકાથી સહુ કાઠીદરબારો સાથે ઘોડેસ્વાર થઇને નીસર્યા તે ગામ બરવાળે પહોંચ્યા, ત્યાં ઉતાવળી નદીએ ઘોડાને પાણી પાવા સારું સહું અસવારો સાથે ઉભા રહ્યા. ઉતાવળી નદીના જળમાં શ્રીહરિ તેમજ સહુ સાથેના દરબારો માણકી ઘોડી તેમજ અન્ય ઘોડાને પાણી પાઇને…