Category કૃષ્ણાનંદ

કૃષ્ણાનંદ તથા વૈષ્ણવાનંદ સંન્યાસી દિક્ષાનો ત્યાગ કરીને બોલ્યા જે, ‘હે મહારાજ ! તમો વારંવાર સંતોની પંકિતમાં પીરસો છો તે પણ ન જમાય ત્યારે ભેખ લઇને શું કમાણા ?’

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા થકા સંતો-ભકતો સાથે ઘેલા નદીએ નાહવા પધાર્યા હતા, સ્નાન કરીને સહું સાથે ગાતા-વાતા દાદાખાચરના દરબારમાં પરત આવ્યા અને માણકી ઘોડી ઉપરથી ઉતરીને અક્ષર ઓરડીએ પધાર્યા અને ત્યાં પોતાનો પોષાક ઉતારીને થાળ જમવા બિરાજ્યા. થાળ જમીને ચળુ…