Category ખોલડિયાદ

ગામ ખોલડિયાદના અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ

એકવાર ગામ ખોલડિયાદ ના શ્રીહરિને વિશે અતિ પ્રેમી એવા મુકતરાજ ખેંગારભાઇ ગઢડે શ્રીહરિના દર્શને આવ્યા, શ્રીહરિ એ સમે થાળ જમીને પોતાના ઉતારાને વિશે તકીયે ઓઠીંગણ દઇને સુતા હતા. ખેંગારભાઇએ આવીને શ્રીહરિને દંડવત કર્યા અને પ્રણામ કરીને શ્રીહરિના ચરણે બેઠા થકા…