Category ગંગાજળિયો

નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ તો આ કૂવાનું નામ ગંગાજળિયો !’

ધર્મકુળને અયોધ્યામાં સંતોએ શ્રીઘનશ્યામ પ્રભુંના સમાચાર દીધા એટલે એ સહું કારીયાણી આવીને મહારાજને મળ્યા પછી ત્યાંથી સહું ગઢપુર પધાર્યા. તે સમયે દાદાખાચર, મોટીબા, રાજબાઇ, લાડુબાઇ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા. તેની પાસે ભારે ભારે પોષાકો…