Category ગોપીનાથજી

મુળજી બ્રહ્મચારીજી : ‘પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય..!’

ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. મુળજીબ્રહ્મચારીજી તેની સરભરામાં હતા. જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે તેઓ લાવી આપતા. થોડી થોડી વારે બ્રહ્મચારી ઘૂમરા મારતા શ્રીરઘુવીરજી મહારાજ અને ગાદીવાળા પાસે આવી પૂછતાં, ‘તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ-શરમ રાખ્યા…