Category જાકાસણીયા

રાજચરાડીના રામબાં કહે કે ‘મહારાજ મારે સાસરે સત્સંગ નથી, વળી ફરીને આપના દર્શન ક્યારે થશે એ વાતનું દુખ છે..!’

ગામ લોયામાં શ્રીહરિના સખા સુરાબાપુંના પત્નિ શાંતાબાં તેમજ હેતબાઇના યોગે લોયા અને નાગડકાં ગામનાં ઘણાં મુમુક્ષું મહીલાઓ સત્સંગી થયા હતા. આવા જ એક લોયામાં એક સત્સંગી મુમુક્ષુ રામબાં નામે પટેલના દીકરી હતા. ગામમાં જ્યારે શ્રીહરિ પધારતા ત્યારે સુરાખાચરના દરબારમાં પોતે…