Category ધનાભગત

સ્વામીએ ધના ભક્તને કહ્યું, ‘ઘંટી વેંચી તે હવે દળશો શેણે?’ ત્યારે ધના વિપ્ર કહે, ‘મા-બાપ! શ્રીજીમહારાજની આજ્ઞા છે તો અમારે વરહદાડે કાંક ધર્માદો તો આપવો જોઇએ ને!’

ગીરગઢડાના પાસે વડવીયાળા નામે એક ગામ આવેલું છે, આ વડવીયાળા ગામમાં સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજ્યાઁનંદ સ્વામી એ સત્સંગ વિચરણ કરીને મુમુક્ષુંઓને સત્સંગ કરાવેલ. ગામમાં શ્રીસ્વામિનારાયણ ભગવાનનું મંદિર સદગુરુ વૃજ્યાનંદ સ્વામીએ કરાવેલ. આથી ગામમાં સંતોના યોગે ઘણા…