Category નંદસંતોના જીવનકવનમાંથી

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામી

ગઢપુર મંદિરના સર્વપ્રથમ મહંત એવા સદગુરૂ વિરક્તાનંદ સ્વામીનો જન્મ ભાલપ્રદેશમાં ખંભાત બારામાં ‘કલોદરા’ ગામમાં થયો હતો. તેઓ નાનપણથી જ ધર્મનિષ્ઠ અને ભગવાનને વિષે અતિ પ્રીતિવાળા હતા. પોતે પુર્વજન્મના મુમુક્ષું હોય એમને નાનીવયે જ વૈરાગ્યનો રંગ લાગતા અસાર સંસાર કડવા ઝેર…

મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવા શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીને શ્રીહરિએ વરતાલમાં શ્રીલક્ષ્મીનારાયણાદિ દેવોની સેવામા ને મુખ્ય પૂજારી તરીકે રાખેલા.

શ્રીહરિના અંગભૂત સેવક એવા મુકુંદ બ્રહ્મચારીજીના મુખ્ય શિષ્ય એવી સદ્‌ગુરુ શ્રીનારાયણાનંદ બ્રહ્મચારીજીનો જન્મ ભાલ પ્રદેશના “ખસતા” ગામમાં થયેલો. તેઓ પુર્વજન્મના કોઇ મહાયોગી અને બાળપણથી જ સત્સંગના રંગે રંગાયેલા હતા. તેઓ સત્સંગની તિર્થસમીં પાવનધરણી ગામ પંચાળામાં મુકતરાજશ્રી ઝીણાભાઈના દરબારગઢમાં જ શ્રીહરિના…

શ્રીહરિએ સુખાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી, તમારી આવરદા એક વર્ષની છે, માટે તમે અહી જ સેવામાં રહો.’

સદગુરુ સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક પવિત્ર દંપતિ એવા નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો. પોતે પુર્વજન્મના યોગી અને ભગવાનને મળવા ઝંખતા એવા સાચા મુમુક્ષુ હોવાથી સદ્‌ગુરૂની શોધ કરતા ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા. ફરતા ફરતા એમને સોરઠ દેશમાં ગુરુદેવ…