Category પરમચૈતન્યાનંદ સ્વામી

શ્રીજીમહારાજ હસતા થકા બોલ્યા કે “અલી મહંમદ..! જા તું અમારા શરણે થયો છે તો તને એક હજારના દસ હજાર મળશે..!”

એકવખતે શ્રીજીમહારાજ ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં લીંબવૃક્ષના ઓંટાએ ઉગમણી કોર ફળીમાં બેઠા હતા. એકવખતે અલી મહંમદ નામનો એક મુસલમાન ઘોડાનો સોદાગર દરબારગઢમાં આવ્યો. એ વખતે એના સમક્ષ ત્યાં ફળીમાં તાજણ ઘોડીને શ્રીહરિએ ફેરવી બતાવી. એ સોદાગર તો શ્રીહરિને જોઇને ચકિત થઇ…