Category પ્રસાદીનો કુવો

નિત્યાનંદ સ્વામી બોલ્યા જે, ‘મહારાજ તો આ કૂવાનું નામ ગંગાજળિયો !’

ધર્મકુળને અયોધ્યામાં સંતોએ શ્રીઘનશ્યામ પ્રભુંના સમાચાર દીધા એટલે એ સહું કારીયાણી આવીને મહારાજને મળ્યા પછી ત્યાંથી સહું ગઢપુર પધાર્યા. તે સમયે દાદાખાચર, મોટીબા, રાજબાઇ, લાડુબાઇ, હરજી ઠક્કર એ આદિ હરિભક્તોએ ભારે થાન મંગાવીને દરજીને બોલાવ્યા. તેની પાસે ભારે ભારે પોષાકો…

બામરોલીના ભક્તરાજ તખા પગીને ઉજમબા: ‘કહે કૃષ્ણ તમારો આ કૂપ, ગંગા તુલ્ય થયો તીર્થરૂપ…!!’

વડતાલધામથી ફક્ત ૩ કિ.મી. દુર બામરોલી ગામ આવેલું છે. સંપ્રદાયના ગ્રંથોમાં ભક્તરાજ તખા પગીનું નામ ખુબ જ લખાયેલું છે, આ તખા પગી ગામ બામરોલીના હતા. ભગવાન શ્રીહરિ જ્યારે જ્યારે વડતાલ પધારતા ત્યારે તખા પગીના પ્રેમને વશ બામરોલી ખાસ પધારતા. તખા…