Category પ્રાતઃકાળ

પ્રાતઃકાળની માનસીપૂજા કઈ રીતે કરવી ?

પ્રાતઃકાળની માનસીપૂજા કઈ રીતે કરવી ? તો સૌપ્રથમ પોતાના આત્માને વિષે પ્રભુનું ધ્યાન કરવું. મનમાં એવી ભાવના કરવી કે શ્રીહરિ પ્રભુ સુંદર રાજમહેલમાં છપ્પર પલંગ ઉપર પોઢયા છે. પ્રભુને ઊઠવાનો સમય થયો છે માટે હું પ્રભુના શયનખંડમાં પ્રવેશ કરું છું.…