Category બારભાયા ગુરુભાઇ

શ્રીહરિએ સુખાનંદ સ્વામીને કહ્યું કે, ‘સ્વામી, તમારી આવરદા એક વર્ષની છે, માટે તમે અહી જ સેવામાં રહો.’

સદગુરુ સુખાનંદ સ્વામીનો જન્મ “ઉજ્જૈન” માં એક પવિત્ર દંપતિ એવા નાગર બ્રાહ્મણને ઘેર થયો હતો. પોતે પુર્વજન્મના યોગી અને ભગવાનને મળવા ઝંખતા એવા સાચા મુમુક્ષુ હોવાથી સદ્‌ગુરૂની શોધ કરતા ગુજરાત તરફ સાધુઓના મંડળમાં આવ્યા. ફરતા ફરતા એમને સોરઠ દેશમાં ગુરુદેવ…