Category રંગોત્સવ

શ્રીહરિ બોલ્યા જે ‘તમારે સહુંને આ નિત્યાનંદ સ્વામીને જેવા તિલક-ચાંદલો છે એવા કરવા..!’

સંવત ૧૮૭૭ના પોષ સુદી પૂનમના દિવસે શ્રીહરિ સહું સંતો-ભક્તો સાથે ભકતરાજ ઝીણાભાઇનો અતિ સ્નેહ અને માથે પાઘડી નહી બાંધવાના પ્રણને વશ થઇને પંચાળા પધાર્યા. ઝીણાભાઇએ સહુની અતિ મહીમાંએ સરભરા કરી. શ્રીહરિને રંગોત્સવ કરવા સારું અરજ કરી, પ્રભુંએ સંમતિ આપતા ઝીણાભાઇએ…