Category રણછોડ ભક્ત

ગામ ખડાલના રણછોડ ભક્તને યાદ કરતાં શ્રીહરિએ કહ્યું કે ‘એના રચેલા પદો જેવા ભગવાનના લીલાચરિત્રો કે ગુણગાન ના પદો હોય તો ગાવવા અને સાંભળવા..!’

સંવત ૧૮૭૭ ના માગશર સુદી પડવાના ગામ લોયાના (સંગશુદ્ધીના) ૬ઠ્ઠા વચનામૃતમ્ માં શ્રીહરિએ કહ્યુ કે “જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન…