Category રવા

કચ્છના ગામ ‘રવા’ના વણિક વિપો શેઠ વાતો કરતા થકા દેહ મેલીને ભગવાન શ્રીહરિ અને સહું મુકતો સાથે અક્ષરધામમાં ગયા.

કચ્છના અબડાસા તાલુકામાં ‘રવા’ નામે ગામ છે, આ ગામનો વણિક વિપો શેઠ બહુ સારા સત્સંગી હતા, એકવખતે તે તેનાં સગાં સંબંધી અને સર્વ ઘરનાં મનુષ્યોને સાથે લઇને પરદેશમાં કમાવા માટે ગયા હતા. ત્યાં અચાનક એમની તબીયત લથડતા વિપો શેઠ શરીરે…