Category રામચંદ્ર વૈદ્ય

વડોદરાના રામચંદ્ર વૈદ્ય વર્તમાન ધારણ કરી શ્રીહરિ પાસે સત્સંગી બન્યા

વડોદરાના સયાજીરાવ ગાયકવાડ સરકારના જાણીતા રામચંદ્ર વૈદ્ય સત્સંગનાં ખૂબ જ દ્વેષી હતા. રામચંદ્ર વૈદ્ય શ્રીડાકોરનાથજી (શ્રીરણછોડરાયજી) ના પરમ ભક્ત હતા. દર પૂનમે ડાકોર જતા. ડાકોરનાથનું ભજન કરતા. એકવાર હરિ ભટ્ટ શાસ્ત્રી નામના વિદ્વાન બ્રાહ્મણ ખૂબ જ બીમાર થયેલા. તેમનો ભત્રીજો…