Category રામસીંહજી

વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશના સીતાપુર ગામે પધાર્યા. બિમાર ગામધણી દરબારશ્રી રામસીંહજીને શરીરે પીડા મટી ગઇ ને રોગ મુક્ત થયા.

શ્રીહરિની આજ્ઞાએ સદગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી નિમાડ દેશમાં સત્સંગ વિચરણ કરાવવા પોતાના મંડળ સાથે ફરતા હતા. અનેક મુમુક્ષું જીવોને શ્રીહરિની ઓળખાણ કરાવીને પરમપદની પ્રાપ્તિની ઓળખાણ તેમજ પંચવર્તમાન દ્રઢ કરાવતા હતા. એકસમયે વિજ્ઞાનાનંદ સ્વામી ફરતા ફરતા નિમાડ દેશના દાંતિયા તાલુકાના સીતાપુર ગામે…