Category રોઝા ઘોડા

દેવિદાસ તો રોઝા ઘોડા જોઇ બોલ્યા કે “પ્રભું, આ આખાયે જગતમાં આવો અશ્વ ક્યાંય જડે નહી. એની ચાલ, મથરાવટી ને ચારેય ડાબલાની ઘણક હું જીવીશ ત્યાં લગી મને કાયમ સાંભરશે, તમે પણ જોતા જ લાગે છ કે તમે અશ્વના જાણકાર ખરેખરા…!”

વડોદરા ગાયકવાડ સરકાર મહારાજા સયાજીરાવે પોતાના રાજદરબાર માં  દેવીદાસ નામના રાધાવલ્લભીય વૈરાગીને અતિ આગ્રહ કરીને રાખ્યા હતા. તેઓ સુગમ શાસ્ત્રીય સંગીતને ખૂબ સારી રીતે જાણતા હતા, આથી જ્યારે જ્યારે મહારાજા સયાજીરાવને શાસ્ત્રીય સુગમ સંગીત નું ગાન સાંભળવાની ઇચ્છા થાય ત્યારે…