Category વાસુદેવાનંદ બ્રહ્મચારી

ગણોદના ભીમજીભાઇના પુત્ર હરિરામ આચાર્ય પ્રવર રઘુવિરજી મહારાજના હાથે દીક્ષા લઇને “ઇશાનંદજી બ્રહ્મચારીજી” એવું નામ ધારણ કર્યું.

ગામ ગણોદ માં ભીમજીભાઇ અને દેવરાજભાઇ નામે પવિત્ર વિપ્ર ભાઇઓ હતા. આ બંને ભાઇઓ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામીના પરમકૃપાપાત્ર હતા. અગાઉ જ્યારે શ્રીજીમહારાજ ગણોદ પધારેલા ત્યારે આ બંને પવિત્ર બ્રાહ્મણોએ રસોઇ કરીને શ્રીહરિને જમાડીને રાજી કર્યા હતા. આ ભીમજીભાઇ લોધિકા દરબાર…