Category વીરા શેલડીયા

ઓઢાના સમઢિયાળાના વીરા શેલડીયા કહે કે, “સોળ હજાર એકસો ને આઠ લઈ જાય ત્યાં સુધી તો શ્રીકૃષ્ણ ભગવાન જેવા કહેવાય અને તેથી વધારે લઈ જાય તો તેની મોટ્યપ જાણીશ !”

ખાંભા તાલુકાના ગામ ઓઢાના સમઢિયાળામાં વીરાભાઇ શેલડીયા નામે એક કણબી શૂરવીર હરિભક્ત હતા. સદગુરુ રાઘવાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી અને ગુરુદેવ ગુણાતિતાનંદ સ્વામી વગેરેના યોગથી સત્સંગી થયેલા આ પુર્વ જન્મના મુમુક્ષું એવા સમઢિયાળાના વીરાભગત શેલડીયાની દ્રઢ નિષ્ઠા, પ્રગટ પ્રભુંની પ્રાપ્તિ નો…