Category શરણાગતિ

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ…

કડવા ભગત ની મહારાજ પ્રત્યે શરણાગતિ / Kadva bhagat ni sharnagati

શ્રીજીમહારાજ વડતાલ બીરાજતા હતા. બપોર પછી ગોમતીના કાંઠે આંબલા હેઠે સભા કરીને બેઠા હતા ત્યાં ગામ કપડવંજથી મોઢ વણિકની એક બાઇ પોતાનો નાનો એવો દિકરો તેડીને આવી ને મહારાજ ના દર્શન કર્યા. પોતાના નાના એવા દિકરાને મહારાજ ને ચરણે સુવારયો…