Category શ્રીજીપ્રસાદી

વડતાલમાં એક બાઈએ કહ્યું જે, “મહારાજ ! હું ત્યાં બેસી રહી ત્યાં તો ફૂતરો થાળ ખાઈ ગયો.” મહારાજ હસતા હસતા કહે, “ચાલો, જે એ થાળ ખાય ગયા છે એ કૂતરાને તો હું ઓળખું.”

એકવખતે દંઢાવ્ય દેશના રાજપુત પરમભકત ડુંગરજીભાઇ શ્રીહરિને દર્શને માનકુવા પધાર્યા. એ સમયે સુતાર નાથાભાઇને ઘેર શ્રીજીમહારાજ જમવા બેઠા હતા. એ વખતમાં શ્રીહરિ ભોજનમાં દરરોજ અર્ધાશેર મરચાંનો ગોળો કરીને જમતા હતા, આ વખતે ડુંગરજીભાઇ આવ્યા તે દંડવત્‌ પ્રણામ કરીને બારણાની સાખ…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે…

શ્રીજીમહારાજ ને વડતાલમાં મીનળબાઈએ થાળ કરી જમાડયા..!

એકવખતે શ્રીજીમહારાજ વડતાલ પધાર્યા હતા. જોબનપગી, વાસણભાઇ, નારાયણગર બાવાજી વગેરે પ્રેમીભકતોના ઘરે રોજ રોજ નિત્યનવા થાળ જમવા પધારતા, આમ દસેક દિ’ વળોટયા હશે, એ જોઈને એકદિવસે વડતાલ ગામના ગરીબ પરિવારના સોંડા કોળીની ઘરવાળી મીનળબાઈના હૈયાના ઘોડા હણહણ્યા કરે. મનમાં થતું,…