Category સત્સંગ સાગર ના મોતી

દેવળીયાવાળા મુકતરાજશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો

દેવળીયાવાળા મુકતરાજ દરબારશ્રી જાલમસિંહના માતુશ્રી કેશાબાને સત્સંગ થયો, એ પછી પ્રથમ તે શ્રીજીમહારાજનાં દર્શન કરવા ગઢડા આવ્યા.પોતાના રાજઘરાનાના સુખ, દેહના સ્વરૂપ, ધનનો ઘમંડ, સત્તાનો કેફ. એવા વખતે શ્રીજીમહારાજને દીઠા, એ વખતે દાદાખાચરના દરબારગઢમાં ઉત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર શ્રીજીમહારાજ…