Category સદગુરુ ગોપાળાનંદ સ્વામી

શ્રીજીમહારાજે રઘુવીરજી તથા અયોધ્યાપ્રસાદજીને કહ્યું: “આ બ્રહ્માનંદ સ્વામી તમારા દશોંદી છે, અમારા જશ રોજ ગાય છે માટે વસ્ત્ર તો અમે આપ્યા પણ તમારે એમને ચોખા, દૂધ અને સાકાર નિત્ય આપવા.”

સંવત ૧૮૮૨ના કારતક સુદિ‌ પ્રબોધીની એકાદશીને દિવસે શ્રીજીમહારાજે વડતાલમાં મોટાભાઈ શ્રી રામપ્રતાપભાઈના પુત્ર શ્રીઅયોધ્યાપ્રસાદજી અને નાનાભાઈ શ્રી ઈચ્છારામભાઈના પુત્ર શ્રીરઘુવીરજીને પોતાના દત્તકપુત્ર તરીકે લઈ અમદાવાદ (ઉત્તર) અને વડતાલ (દક્ષિણ) એમ બે દેશની ગાદીના આચાર્યપદે સ્થાપ્યા . ત્યારબાદ સંવત ૧૮૮૩ના માગસર…

એકદિવસે દાવોલ ગામના ખોડાજી ઠાકોરને શિવજીએ દર્શન દઈને કહ્યું “હું તારી શ્રધ્ધાપૂર્વક પૂજાથી તારા પર પ્રસન્ન છું! તારે જે જોઇએ તે માગ “ખોડાજીએ હાથ જોડીને માગ્યું કે “હે દયાળુ દેવ ! મારો મોક્ષ કરો!”

ભરતખંડમાં ભગવાનના મુકતો, પુર્વ જન્મના મુમુક્ષુંઓ કે યોગભ્રષ્ટ આત્માઓ દેહ ધારણ કરીને પ્રગટ ભગવાન મેળવવા ઘણા ભક્તો તપ-વ્રત કે પ્રયત્નો કરે છે. આ કળીકાળમાં જો સાચા સંત મળે તો તે મુમુક્ષુને પ્રગટ ભગવાનનો ભેટો કરાવે જ એ ન્યાયે બોરસદ તાલુકાના…

ઈડરના વિપ્ર અંબાશંકર ફરી પ્રાંતિજ પાસે પામોલ ગામ જન્મ ઘારણ કરી ગૌરીશંકર થયા ને જ્ઞાનપ્રકાશાનંદ નામ પામી બુરાનપુર મંદિરમાં દેવની સેવા કરી.

ઈડરમાં વિપ્ર અંબાશંકર નામે એક ધર્મનિષ્ઠ અને પવિત્ર ગૃહસ્થ બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં ચોર પેસી ખાતર પાડી રોકડા રૂપિયા તથા સોનાનાં ઘરેણા લઈ ગયા. અંબાશંકરે રાજમાં ફરિયાદ કરતા સરકારી સિપાઈઓએ ઘણી તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહિ. ત્યારે…

ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી

સંવત ૧૮પ૬ ના વૈશાખ સુદ ૩ (અક્ષય તૃતીયા) ને દિવસે સવારના પહોરમાં ગામ ટોરડામાં ખાખી બાવાની મોટા જમાત ઊતરી આવી. આશરે પ૦–૬૦ બાવાઓ હતા. તેમાં એક મહંત, એક અધિકારી, એક કોઠારી, એક પૂજારી, બે ભંડારી, બીજા કોઈ હાથી સંભાળનારા, કોઈ…

ખુશાલ ભટ્ટે (સદગુરુ ગોપાળાનંદ સ્વામી) બડોલી ગામના મૂંગા છોકરાને (ગૌરીશંકર ઘનપાઠી) યજુર્વેદ બોલાવ્યા ને વેદપંડિત કર્યા

ઈડર પાસેના બડોલી ગામે ભિક્ષાવૃત્તિ ઉપર નિર્ભર એવો એક બ્રાહ્મણ રહેતા હતા. તેને પરિવાર માં એક જ છોકરો હતો અને તે પણ જન્મથી મૂંગો હતો. કમભાગ્યે એકદિવસે વૃક્ષ ઉપરથી તે પડી ગયો અને તેના બે પગ ભાંગી ગયા. તે ઊભો…