Category સમાધિ

કચ્છના ગામ બળદીયાના રત્ના ભગત…

કચ્છના ગામ બળદીયામાં કૃષ્ણ ભકતના દીકરો રત્નો ભક્ત રહેતા હતા. રત્નાભગતને સત્સંગ થયો તેથા એના ઘરમાં બાઇ ભાઇ સર્વે સત્સંગી થયા. તેની ફઇ અને બેન તે ગઢડા શ્રીજી મહારાજનાં દર્શને ગયાં. ત્યાં સાંખ્યયોગી બાઇઓ પાસે રહી ગયાં. પછી તે બાઇઓનાં…

વારણાંના પૂતળીબાઈ મહારાજને પંચાંગ પ્રણામ કરતા બોલ્યા, ”અહોહો… આટલા બધા મોટા છો મહારાજ ! ઈ તો આજ મેં જાણ્યું. અટાંણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી.

એકવખતે શ્રીજીમહારાજ ધોળકા તાલુંકાનાં વારણાં ગામે પોતાના પ્રેમીભકત પૂતળીબાઈને ઘેરે પધાર્યા. સંધ્યાટાણું થવા આવ્યું હતું, ગામના સૌ કોઇ ખેડું પોતાના ખેતીકામ પુરા કરીને ગામભણી પાછા વળતા હતાં, ગાયોના ગૌધણ ચરીને ગામભણી આવતા હતા. શ્રીજીમહારાજને પોતાના ફળીમાં આવ્યા જોઇને પુતળીબાઇ તો…