Category સરદાર વલ્લભભાઇ પટેલ

મોંઘીબાં તમે તો બહું મોંઘા થશો…

અષાઢી સંવત ૧૮૬૮ના શ્રાવણ મહિનામાં શ્રીહરિ ગઢપુરમાં વિરાજતા હતા. સભામાં ભક્તોને પૂછયું, “ભક્તો તમારા ધ્યાનમાં આકાશેથી તારોડિયો ખરે એવી ગતિવાળું અને જગતમાં એની તોલે કોઈ નજરમાં ન આવે એવું જાતવાન ઘોડું ખરું?” ત્યારે સભામાં બેઠેલા સુરાખાચર, માંચાખાચર, અલૈયાખાચર આદિ કાઠી…