Category સહજાનંદ સ્વામી

ભૂજનગરમાં સદગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો રહ્યા હતા તે કહ્યા..

ભૂજનગરમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજીમહારાજ પધાર્યા હતા. બપોર થતા થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં, સર્વ પાળાઓ બંધૂકોના અવાજ કરી રહ્યા…