Category સુતાર રવજી

શ્રીહરિ કહે જે, ‘આજ તો સુતાર રવજીનું સારું કરવું છે’, એમ કહીને પોતે ઊઠ્યા ને રવજીભાઇને ઘેર થાળ જમવા પધાર્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો ને સુખ દેવા સારું કાળાતળાવ ગામે પધાર્યા હતા. એકદિવસે સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો, ત્યારે શ્રીહરિ બોલ્યા જે, ‘આજ તો ગંગાજી આવે તો જ નાહીએ.’ ત્યારે ભીમજીએ કહ્યું જે, ગંગાજી તો આપની કયારના…