Category ચરિત્ર

ધાંગન્ધ્રાના બેચર પંચોલી “મારે તો પુસ્તક લઈ જઈ શ્રીજીમહારાજને રાજી કરવા છે. એના માટે તમે કહેશો તેટલા દંડવત કરવા તૈયાર છું.”

શ્રીજીમહારાજ વડતાલ જ્ઞાનબાગમાં ઊંચા ઓટલા પર બિરાજીને શ્રીહરિ પોતાના ભક્તો સુખ આપે છે. દૂર દેશથી હરિભક્તો આવે છે અને શ્રીહરિ સૌને કુશળ સમાચાર પૂછે છે. કોઈ પ્રેમી ભક્તો આવીને પ્રભુ ને સુગંધીમાન અત્તર ચર્ચે છે, તો કોઈ ભક્તો ચંદન લાવી…

શ્રીહરિ બોલ્યાકે “એભલબાપું, આ દાદો તો અમારો છે, આ તમારો દરબારગઢ ને આ ગઢડું તો અમે અમારું ઘર માની ને રહ્યા છીએ અને કાયમ રહીશું..!”

શ્રીહરિ એભલ બાપુંના અતિ આગ્રહે એમના પ્રેમને વશ થઇને કારીયાણીથી ગઢપુર પધાર્યા. લાડુંબાં-જીવુંબાં બેઉ બહેનો અતિ આનંદ પુર્વક શ્રીહરિની તેમજ સર્વ સંતો-ભક્તોની અતિ મહીમા સમજીને સર્વ સેવા કરતા. શ્રીહરિ ગઢપુર પધાર્યા ત્યારે નાના એવા દાદાખાચર ની ઉંમર એ વખતે ચાર…

પાડાસણ ગામધણી સરતાનસીંહજી: ‘ક્યાંઈ સાંભળે સદ્‌ગુરુ વાસ, કરે ત્યાં જઈ તેની તપાસ…!’

સંવત ૧૯૬૫ના વર્ષમાં ગઢપુરમાં શ્રીહરિએ દેવપોઢી એકાદશીનો તેમજ જન્માષ્ટમીનો ઉત્સવ ધામધૂમ થી કર્યો અને સર્વ સંતો-ભકતો અને ગઢપુરવાસીઓને દિવ્ય દર્શન દીધું. સર્વે સંતોના મંડળોને સતંસગ વિચરણ કરવા જાવાની આજ્ઞા કરી એટલે સંતોના મંડળો શ્રીહરિના દર્શન કરીને ચાલ્યા. સદગુરુ સ્વરુપાનંદ સ્વામી…

મુક્તાનંદસ્વામી: ‘જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા….! બાળ સનેહી રે, મોહન મુજને ગમતા…’

સંવત ૧૮૭૯માં સદગુરુ મુક્તાનંદસ્વામી પોતાના સંતમંડળ સાથે ગામડાઓમાં સત્સંગ વિચરણ કરવા સારું નીકળ્યા. શ્રીહરિ એ વખતે સારંગપુરમાં જીવાખાચરના દરબારમાં બીરાજતા હતા. શ્રીહરિએ એ વખતે સહુ સંતોને દર્શનની બંધી કરેલ હતી, આ વાતની સ્વામીને કોઇએ જાણ કરી, મુકતાનંદ સ્વામી તો દર્શનના…

શ્રીહરિ ખોખરીના ગામધણી દરબારશ્રી સબળાજીને અંતકાળે તેડવા ચાર વખત પધાર્યા.

જુનાગઢના ધિંગાધણી એવા શ્રી રાધારમણદેવના દેશમાં ખોખરી નામે નાનું એવું ગામ આવેલું છે. જુનાગઢના જોગી સદગુરુ મહાપુરુષદાસ સ્વામી અવારનવાર આ પંથકમાં સત્સંગ વિચરણમાં પધારતા હોય ગામધણી સબળાજી દરબારશ્રીને સત્સંગ નો યોગ થયો, પોતે વ્યસનો છોડીને વર્તમાનધારણ કરીને એકાંતિક સત્સંગી થયા…

શ્રીજી મહારાજે જુદાં જુદાં ૧૧૪ પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા

શ્રીજી મહારાજે જુદાં જુદાં પ્રકરણ ફેરવીને પરમહંસને વર્તાવ્યા તેની યાદી. ૦૧. લોજમાં બાઈઓ તથા ભાઈઓની સભા નોખી પાડીને કહ્યું, ‘પરમહંસને બાઈઓ સાથે અડવું કે બોલવું નહિ.’૦૨. બબ્બે જણને ધ્યાનમાં સામસામા બેસાડતા, તેમાં ઊંઘવું નહિ તથા સંકલ્પ ન કરવો.૦૩. લોજમાં પાંચ…

શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા જે “જે સમર્થ હોવા છતાં જરણા (સહન) કરે તે ખરો ગરીબ કહેવાય.”

એકવખત સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોટાદ પધાર્યા હતા અને શીવલાલ શેઠના ફળિયામાં સભા કરીને બેઠા હતા. ગોપાળાનંદ સ્વામીએ ત્યાગી તથા હરિજનોને ઉદ્દેશીને કહ્યું જે ‘કોના ઉદ્યમમાં પાપ ન લાગે..?’ત્યારે સૌ કોઈ બોલ્યા જે ‘સ્વામી, ખેડૂતના, વેપારીના તથા ભાવસારના ઉદ્યમમાં પાપ…

ભૂજનગરમાં સદગુરુ શ્રીગોપાળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને વિષે પંચાવન ગુણો રહ્યા હતા તે કહ્યા..

ભૂજનગરમાં શ્રીનરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરવા શ્રીજીમહારાજ પધાર્યા હતા. બપોર થતા થાળ જમી, જળપાન કરીને મુખવાસ લઇ, પોશાક પહેરીને તૈયાર થયા અને ઘોડી તૈયાર કરો એમ કહ્યું. તે સમયમાં નાના પ્રકારનાં વાજિંત્રો વાગી રહ્યા હતાં, સર્વ પાળાઓ બંધૂકોના અવાજ કરી રહ્યા…

અણિયાળી ગામનાં પુંજાશા શેઠને મહારાજે સમર્પિતભકત તરીકે વડતાલ સેવામાં રાખ્યા

ગઢપુરથી આશરે ૩૩ કીલોમીટરના અંતરે અણિયાળી ગામનાં પુંજાશા શેઠ શ્રીહરિના વિશે અતિ હેતવાળા હતા.પુંજા શેઠ સંસારથી વિરક્ત થઈને અણિયાળી ગામની પોતાની બધી ઘરસંપત્તિ વેચીને ગઢપુર જઇને શ્રીજીમહારાજને અર્પણ કરી દઈને શ્રીજીમહારાજની સેવામાં રહ્યા, પુંજા શેઠને ભગવા વસ્ત્રોધારી સાધુ કરવાને બદલે…

મુળજી બ્રહ્મચારીજી : ‘પાંચસો રૂપિયા આપો તો દીકરો થાય..!’

ગઢપુરમાં ધર્મકુળનો ઉતારો વરંડાની જગ્યામાં હતો. મુળજીબ્રહ્મચારીજી તેની સરભરામાં હતા. જે કાંઈ વસ્તુ પદાર્થ જોઈતું હોય તે તેઓ લાવી આપતા. થોડી થોડી વારે બ્રહ્મચારી ઘૂમરા મારતા શ્રીરઘુવીરજી મહારાજ અને ગાદીવાળા પાસે આવી પૂછતાં, ‘તમારે કાંઈ ખૂટતું હોય તે સંકોચ-શરમ રાખ્યા…

લીલાખાના પાંચાભાઈનાં અંધ દીકરી પૂંજીબેનને ભક્તવત્સલ શ્રીહરિએ દ્રષ્ટિ આપી

ગુરુદેવ ગુણાતીતાનંદ સ્વામી વિચરણ કરતા કરતા અવારનવાર ગામ લીલાખા પધારતા. અહીંના ગામધણી ભકતરાજ મુંજા સુરુની શ્રદ્ધા-ભક્તિથી સ્વામી અહીં વિચરણ માં રોકાણ કરતા. સદગુરું ગુણાતિતાનંદ સ્વામી કથા-વાર્તા કરી ગામ લોકોને સદાચાર અપનાવી, વ્યસન તેમજ કુસંગથી મુક્ત કરી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પરિપુર્ણ…

ભુજનગરમાં શ્રીનરનારાયણદેવની પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત – શ્રીહરિએ કંકોતરીઓ લખાવીને મોકલાવી

એકસમયે શ્રીહરિ ગઢપુરમાં દરબારગઢની ઓસરીએ ઢોલીયા ઉપર તંકિયો નંખાવીને બીરાજતા હતા, સન્મુખ સર્વ સંતો હરિભકતો ની સભા ભરાઇને બેઠી હતી. તે સમયે ભુજનગરથી સુતાર હિરજીભાઇ ને મલ્લ ગંગારામભાઇ આદિક હરિભક્તોએ પત્ર મોકલાવ્યો હતો તે આવ્યો. તેમાં લખ્યું હતું જે તમારો…

જાળીયાના કારભારી હીરા શેઠ ને ક્લુબેન: ‘મારે આવો દીકરો હોય તો હું લાડ લડાવું….!’

શ્રીહરિ લોયાથી પોતાના ટેકીલા ભકત વેરાભાઇએ લીધેલા પ્રણને રાખવા સારું ઝીણાભાઇને ત્યાં પંચાળા જવા સારું નીસર્યા. રસ્તામાં જસદણ, આટકોટ, ગોંડલ, ઉપલેટા, ઝાંઝમેર વગેરે ગામોમાં પોતાના ભકતોને દર્શનદાન દેતા થકા થોડેદિવસે રસ્તામાં ગામ જાળિયામાં પોતાના પ્રેમીભકત હીરા ઠકકરને ઘેર પધાર્યા. હીરાભાઈ…

દાદાખાચર નું સમર્પણ

ગઢપુર મા જળઝીલણી એકાદશી ના દિવસે દાદાખાચરે પીપળાના ઝાડ વાળા મારગ ને સુમાબાઇ ની વોંકળીની વચાળે થોરની વાડ્ય હતી ઇ ઓરીયાની જમીનનો લેખ શ્રીગોપીનાથજી મહારાજના થાળ સારુ શ્રીજીમહારાજને અર્પણ કર્યો. મહારાજ બહુ રાજી થયા. જળઝીલણી એકાદશીના દિવસે શ્રીહરિ જરીયાની જામોને…

ગઢપુર મા એકાદશી ના દિવસે રાતે જાગરણ – એક પંથ દો કાજ

એક વખત ગઢપુર મા એકાદશી ના દિવસે રાત્યના સમયે મુકતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીએ ત્રણસો હરિભક્તો હારે જાગરણ કર્યું. દરબારગઢ મા લીંબવૃક્ષની ફરતે સૌ સભા કરીને બેઠા હતા, એ સમયે બ્રહ્મમુનિ પોતાના સુમધુર ઉચા સ્વરે કિરતનો ને ગરબીના પદો ગવરાવે…