Category કાળાતળાવ

કાળાતળાવના ભકત હરભમ સુતારે શ્રીહરિનો ચરણ પોતાના ખોળામાં લઇને હળવા હાથે નેરણીથી અઢાર કાંટા કાઢ્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશના તેરા ગામે હરિભક્ત ભીમજીભાઇને ઘેર વિરાજમાન હતા. ત્યાં ભીમજીભાઇને આજ્ઞા કરી કે તમે માણસ મોકલાવીને કાળાતળાવ ગામે સમાચાર દેવરાવો કે…. શ્રીહરિ કેછે ભીમજીને, સુણો તમે એક વાત..! ખબર આપો તેરા ગામે, સત્સંગીને ખ્યાત..!! કાળે તળાવે આવજ્યો, ત્યાં…

શ્રીજીમહારાજ કાળાતળાવમાં જ્યારે કૂવા ઉપર પધારે ત્યારે ગામના સહુ લોકો પણ એમ બોલે જે, “ચાલો કૂવે પાણી ભરવા, ઓલો હરભમ સુતારનો બાવો કૂવે જાય છે.”

એકસમે શ્રીહરિ કચ્છદેશમાં આત્માનંદ સ્વામી, ભાઇરામદાસ સ્વામી વગેરે સહું સંતો સાથે કાળાતળાવ ગામે પ્રેમીભકત હરભમસુતારને ત્યાં બિરાજમાન હતા, ઉનાળાનો સમય હતો એટલે શ્રીહરિ ગામ બહાર તળાવના કૂવા પાસે ઝાડના છાંયડે સભા કરીને બેસતા હતા. સહુ કોઇ મુમુક્ષુંજનો ને પોતાના ઐશ્વર્ય…

શ્રીહરિ કહે જે, ‘આજ તો સુતાર રવજીનું સારું કરવું છે’, એમ કહીને પોતે ઊઠ્યા ને રવજીભાઇને ઘેર થાળ જમવા પધાર્યા.

એકસમયે શ્રીહરિ કચ્છદેશમાં પોતાના ભકતજનો ને સુખ દેવા સારું કાળાતળાવ ગામે પધાર્યા હતા. એકદિવસે સુતાર ભીમજીએ શ્રીહરિને કહ્યું જે, નહાવા પધારો, ત્યારે શ્રીહરિ બોલ્યા જે, ‘આજ તો ગંગાજી આવે તો જ નાહીએ.’ ત્યારે ભીમજીએ કહ્યું જે, ગંગાજી તો આપની કયારના…